દરેક વ્યક્તિ કંઈ ને કંઈ વિશેષતા લઈને જન્મે છે. અને એ વિશેષતા જ જીવનમાં આગળ લઈ જાય છે. આપણે આપણી વિશેષતાથી તેનો તાળો બેસાડીયે છીએ પરિણામે આપણને તેની અંદર ખોટ ભાસે છે . તેથી જ કદાચ આપણે આપણી મૂલવણી સાચી કરી શકતા નથી. જો આપણે આપણને પારખી ન શકીયે તો બીજા ને કેવી રીતે મૂલવી શકવાના ? માટે દરેક વ્યક્તિ ની અંદર સારપ શોધશો તો તમારા પોતાની સારપ પરખાશે . દરેકની અંદર સાચું શોધશો તો તમારી સચ્ચાઈ જડશે. આપણે હંમશા બીજાનો તાળો મેળવવામાં જીવન વ્યતિત્ત કરીએ છીએ . પોતાની જીંદગીનો તાળો મેળવાવાનું ચૂકી જઈએ છીએ . અંત સમયે તાળો મેલવવની કોષિષ કરી એ ત્યારે રકમ અદ્રશ્ય થઈ ગઈ હોય છે. માટે આજે જ રકમ સાથે તાળો મેળવી લો .
પૃષ્ઠો
મારા વાચક મિત્રોને આવકાર
- 4,276 hits
રચનાઓનું કેલેન્ડર
મારા અનુભવોની છણાવટ
Blogroll
Join 4 other subscribers
વાચક મિત્રોના પ્રતિભાવો